100
BHARATNU BANDHARAN (ભારતનું બંધારણ)
MCQ in Gujarati
Indian Constitution in Gujarati
QUESTIONS | A | B | C | D | ✅ |
|---|---|---|---|---|---|
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? | અનુચ્છેદ 356 | અનુચ્છેદ 370 | અનુચ્છેદ 200 | અનુચ્છેદ 300 | A |
ભારતમાં રાષ્ટ્રપતિની ચુંટણી માટે લાયકાત ન્યૂનતમ વય છે - | 30 વર્ષ | 35 વર્ષ | 25 વર્ષ | કોઈ ન્યૂનતમ વય મર્યાદા નથી | B |
હાઇકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corps) રીટની સતા બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ છે ? | અનુચ્છેદ 154 | અનુચ્છેદ 32 | અનુચ્છેદ 226 | અનુચ્છેદ 201 | C |
ભારતમાં બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર કોણે આવ્યો હતો ? | મોતીલાલ અમીન | એમ.એન.રોય | જવાહરલાલ નહેરુ | ગાંધીજી | B |
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સૌ પ્રથમ બંધારણ ઘડવાની માંગ કયા વર્ષે કરી હતી ? | 1925 | 1932 | 1935 | 1940 | C |
બંધારણ સભાનું ઘડતર વયસ્ક મતાધિકાર પ્રમાણે કરવામાં આવશે એવી જાહેરાત કોણે કરી હતી ? | મોતીલાલ અમીન | એમ.એન.રોય | જવાહરલાલ નહેરુ | ગાંધીજી | C |
બંધારણ સભાની સ્થાપના કયારે થઇ ? | 1946 | 1949 | 1945 | 1943 | A |
બંધારણ સભામાં કુલ સભ્યો હતા ? | 390 | 389 | 391 | 382 | B |
બંધારણ સભામાં પ્રત્યેક દસ લાખ લોકો માટે કેટલી બેઠકો રાખવામાં આવેલી હતી ? | બે | ત્રણ | એક | ચાર | C |
બંધારણ સભાની પહેલી બેઠક કયારે મળી હતી ? | 9 ડિસેમ્બર 1946 | 10 ડિસેમ્બર 1946 | 13 ડિસેમ્બર 1946 | 11 ડિસેમ્બર 1946 | A |
QUESTIONS | A | B | C | D | ✅ |
|---|---|---|---|---|---|
વિશ્વમાં સૌથી લાંબુ અને લેખિત બંધારણ કયા દેશ પાસે છે ? | U.S.A. | બ્રિટેન | જાપાન | ભારત | D |
વિશ્વમાં અલેખિત બંધારણ કયા દેશ પાસે છે ? | અમેરિકા | બ્રિટેન | જાપાન | ભારત | B |
અત્યારે ભારતના બંધારણમાં કેટલા પરિશિષ્ટો આપેલા છે ? | 8 | 9 | 10 | 12 | D |
"સંસદીય કાર્યપ્રણાલી" કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ? | ચીન | U.S.A. | બ્રિટેન | જાપાન | C |
"પ્રમુખ પ્રણાલી" કયા દેશમાં જોવા મળે છે ? | ઓસ્ટ્રેલિયા | જાપાન | U.S.A. | જર્મની | C |
એકલ નાગરિકતાનો સિધ્ધાંત કયા દેશમાંથી લેવામાં આવ્યો છે ? | કેનેડા | U.S.A. | જાપાન | બ્રિટેન | D |
ન્યાયપાલિકાનો સર્વોચ્ચતાનો સિધ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ? | જાપાન | બ્રિટેન | અમેરિકા | જર્મની | C |
ભારતમાં રાજ્ય-સ્તર પર કઈ પ્રકારની ન્યાયપાલિકા હોય છે ? | અધિસ્ય ન્યાયાલય | જીલ્લા અદાલત | હાઈકોર્ટ | સુપ્રિમ કોર્ટ | C |
ભારતના બંધારણમાં “નીતિ-નિર્દેશક સિધ્ધાંત” કયા ભાગમાં આપવામાં આવ્યા છે ? | ત્રીજા ભાગમાં | પાંચમા ભાગમ | છઠ્ઠા ભાગમ | ચોથા ભાગમાં | D |
રાષ્ટ્રપતિના પદનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે ? | ફ્રાંસ | અમેરિકા | બ્રિટેન | જાપાન | B |
QUESTIONS | A | B | C | D | ✅ |
|---|---|---|---|---|---|
કટોકટીની જોગવાઇનો વિચાર કયા દેશના બંધારણમાથી લેવામાં આવ્યો છે ? | U.S.A | જાપાન | બ્રિટેન | જર્મની | D |
રાજ્યપાલની નિમણુંકનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ? | અમેરિકા | જાપાન | જર્મની | કેનેડા | D |
મૂળભૂત કર્તવ્ય કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે ? | જાપાન | દક્ષિણ આફ્રિકા | પૂર્વ સોવિયત સંઘ(રશિયા) | અમેરિકા | C |
"કાનુનનું રાજ" આ સુત્ર કયા દેશ પાસે થી લેવામાં આવ્યું છે ? | આયર્લેન્ડ | અમેરિકા | બ્રિટેન | જર્મની | C |
"બંધારણમાં સંશોધનની પ્રક્રિયા" કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ? | જાપાન | દક્ષિણ આફ્રિકા | અમેરિકા | બ્રિટેન | B |
રાજ્યના નીતિવિષયક સિધ્ધાંતનો વિચાર કયા દેશના બંધારણમાથી લેવામાં આવ્યો ? | અમેરિકા | આયર્લેન્ડ | જર્મની | જાપાન | B |
ભારતના બંધારણની પ્રસ્તાવના(આમુખ)માં "ધર્મનિરપેક્ષ" શબ્દ કયારે જોડવામાં આવ્યો હતો ? | 1980 | 1973 | 1949 | 1976 | D |
નાગરિકોની તેની ભાષા, લીપી, અને સંસ્કૃતિને સુરક્ષિત રાખવાનો અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ? | 45 | 29 | 40 | 50 | B |
બંધારણમાં કેટલી ભાષાને માન્યતા મળેલ છે ? | 24 | 28 | 22 | 25 | C |
રાજ્યસભામાં બેઠકોની વહેચણી એ બંધારણના કયા પરિશિષ્ટમાં આપેલ છે ? | 2 | 4 | 3 | 8 | B |
QUESTIONS | A | B | C | D | ✅ |
|---|---|---|---|---|---|
રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ પ્રમાણે લગાડી શકાય છે ? | 351 | 352 | 360 | 356 | D |
નગરપાલિકા વિશે ઉલ્લેખ બંધારણના કયા પરિશિષ્ટમાં કરવામાં આવ્યો છે ? | 10 | 8 | 5 | 12 | D |
મૂળભૂત અધિકારોનું વર્ણન કયા ભાગમાં કરવામાં આવ્યું છે ? | 2 | 1 | 3 | 4 | C |
નાણાકીય કટોકટી કયા અનુચ્છેદ પ્રમાણે લાગી શકે છે ? | 352 | 360 | 356 | 351 | B |
નાગરિકતા વિશેનું વર્ણન બંધારણના કયા ભાગમા કરવામાં આવેલ છે ? | 3 | 2 | 5 | 1 | B |
રાષ્ટ્રીય કટોકટી કયા અનુચ્છેદ પ્રમાણે લાગી શકે છે ? | 352 | 360 | 356 | 155 | A |
સંસદની સંયુક્ત બેઠકનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ? | U.S.A. | આર્યલેન્ડ | જાપાન | ઓસ્ટ્રેલિયા | D |
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સૌ પ્રથમ બંધારણ ઘડવાની માંગ કયા વર્ષે કરી હતી ? | 1932 | 1925 | 1940 | 1935 | D |
ભારતમાં બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો ? | ગાંધીજી | એમ.એન.રોય | જવાહરલાલ નહેરુ | મોતીલાલ અમીન | B |
બંધારણ સભાનું ઘડતર વયસ્ક મતાધિકાર પ્રમાણે કરવામાં આવશે એવી જાહેરાત કોણે કરી હતી ? | ગાંધીજી | વલ્લભભાઈ પટેલે | રાજેન્દ્ર પ્રસાદે | જવાહરલાલ નહેરુ | D |
QUESTIONS | A | B | C | D | ✅ |
|---|---|---|---|---|---|
બંધારણ સભાની સ્થાપના કયારે થઇ ? | 1943 | 1945 | 1946 | 1949 | C |
389 સભ્યોમાંથી બ્રિટીશ ભારતના ભાગે કેટલી બેઠકો આવેલી હતી ? | 280 | 295 | 296 | 289 | C |
બંધારણ સભાની કુલ 389 બેઠકોમાંથી "દેશી-રજવાડા" માટે કેટલી બેઠકો આવેલી હતી ? | 90 | 80 | 93 | 50 | C |
બંધારણ સભામાં પ્રત્યેક દસ લાખ લોકો માટે કેટલી બેઠકો રાખવામાં આવેલી હતી ? | ચાર | બે | ત્રણ | એક | D |
બંધારણ સભાની પહેલી બેઠક કયારે મળી હતી ? | 11 ડિસેમ્બર 1946 | 13 ડિસેમ્બર 1946 | 9 ડિસેમ્બર 1946 | 10 ડિસેમ્બર 1946 | C |
બંધારણ સભામાં અસ્થાયી(કાર્યકારી) અધ્યક્ષ તરીકે કોણ ચુંટાણું હતું ? | જવાહરલાલ નહેરુ | ડૉ. આંબેડકર | ડૉ. સચ્ચિદાનંદ સિન્હા | રાજેન્દ્ર પ્રસાદ | C |
બંધારણ સભાના સલાહકાર કોણ હતા ? | સરદાર પટેલ | રાજેન્દ્ર પ્રસાદ | જવાહરલાલ નહેરુ | બી.એન.રાય | D |
બંધારણ સભાની બીજી બેઠક કયારે મળી હતી ? | 10 ડિસેમ્બર 1946 | 11 ડિસેમ્બર 1946 | 9 ડિસેમ્બર 1946 | 13 ડિસેમ્બર 1946 | B |
બંધારણ સભાના "સ્થાયી" અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા ? | ડૉ. કે.એમ.મુનશીને | જે.બી.કૃપલાનીને | સરદાર પટેલને | ડૉ. રાજેન્દ્ર પ્રસાદને | D |
બંધારણસભામાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? | જમસેદજી તાતાએ | સ્વામી આયંગર | બી એલ મિત્તર | એચ પી મોદીએ | D |
QUESTIONS | A | B | C | D | ✅ |
|---|---|---|---|---|---|
નીચેનામાંથી બંધારણસભામાં સ્ત્રી સભ્ય કોણ હતા ? | ઇન્દિરા ગાંધી | કમલા નહેરુ | સરોજિની નાયડુ | એની બેસન્ટ | C |
બંધારણસભામાં ઍગ્લો ઈન્ડિયનોનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? | બી એલ મિત્તર | જ્યોર્જ થોમસ | ફ્રેન્ક એન્થની | રૂબીન ડેવીડ | C |
બંધારણ સભાના "ઉપાધ્યક્ષ" કોને બનાવવામાં આવ્યા હતા ? | જે.બી. કૃપલાની | રાજેન્દ્ર પ્રસાદ | એસ.સી.મુખર્જી | સરદાર પટેલ | C |
"ઉદ્દેશ્ય પ્રસ્તાવ" કોને પાસ કર્યો હતો ? | સરદાર પટેલ | રાજેન્દ્ર પ્રસાદ | જે.બી.કૃપલાણી | જવાહરલાલ નહેરુ | D |
ઉદ્દેશ્ય પ્રસ્તાવને કયારે સ્વીકારવામાં આવ્યો હતો ? | 22 માર્ચ 1946 | 22 મે 1946 | 22 જાન્યુઆરી 1947 | 22 જુલાઈ 1946 | C |
"માઉન્ટ બેટન યોજના" કયારે શરૂ કરવામાં આવી હતી ? | 3 જુન 1948 | 15 જુન 1947 | 3 જુન 1947 | 15 જુન 1948 | C |
બંધારણ સભા દ્વારા રાષ્ટ્રધ્વજને કયારે અપનાવવામાં આવ્યો હતો ? | 22 જુન 1946 | 22 માર્ચ 1949 | 22 મે 1946 | 22 જુલાઈ 1947 | D |
બંધારણ સભા દ્વારા "રાષ્ટ્રગીત" કયારે અપનાવવામાં આવ્યું હતું ? | 10 જાન્યુઆરી 1946 | 24 જાન્યુઆરી 1950 | 9 જાન્યુઆરી 1946 | 13 જાન્યુઆરી 1946 | B |
બંધારણ બનાવવામાં કેટલો ખર્ચ થયો હતો ? | 60 લાખ રૂપિયા | 80 લાખ રૂપિયા | 50 લાખ રૂપિયા | 64 લાખ રૂપિયા | D |
બંધારણ કેટલા સમયમાં પૂર્ણ થયું હતું ? | 1 વર્ષ 11 મહિના | 3 વર્ષ 12 મહિના | 3 વર્ષ 11 મહિના | 2 વર્ષ 11 મહિના 18 દિવસ | D |
QUESTIONS | A | B | C | D | ✅ |
|---|---|---|---|---|---|
બંધારણ નિર્માતાઓ એ કેટલા દેશોના બંધારણના અભ્યાસ પછી આપણું બંધારણ બનાવ્યું હતું ? | 40 | 20 | 60 | 80 | C |
બંધારણ સભામાં "ખરડા સમિતિ" ના અધ્યક્ષ કોણ હતા ? | સરદાર પટેલ | ડૉ.રાજેન્દ્ર પ્રસાદ | ડૉ.બી.આર.આંબેડકર | જવાહરલાલ નહેરુ | C |
સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ હતા ? | જવાહરલાલ નહેરુ | રાજેન્દ્ર પ્રસાદ | સરદાર પટેલ | રવિકાંત શર્મા | B |
ખરડા સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા ? | ત્રણ | પાંચ | આઠ | સાત | D |
બંધારણ જયારે તૈયાર થયુ ત્યારે કેટલા સભ્યોના હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા ? | 280 | 290 | 284 | 240 | C |
બંધારણસભાએ બંધારણ ઘડતરનું કાર્ય કયારે પૂર્ણ કર્યું ? | 3 જુન 1948 | 26 નવેમ્બર 1950 | 26 નવેમ્બર 1949 | 26 નવેમ્બર 1947 | C |
ભારતના "બંધારણના પિતા" તરીકે કોને ઓળખવામાં આવે છે ? | ડૉ.રાજેન્દ્ર પ્રસાદને | સરદાર પટેલ | જવાહરલાલ નહેરુ | ડૉ.બાબા સાહેબ | D |
જ્યારે બંધારણ બન્યું ત્યારે કેટલા અનુચ્છેદ હતા ? | 380 | 395 | 340 | 390 | B |
ગણતંત્ર દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે ? | 26 ઓગસ્ટ | 15 જાન્યુઆરી | 15 ઓગસ્ટ | 26 જાન્યુઆરી | D |
બંધારણ સભાએ નીચેનામાંથી કયા-કયા કામ કર્યા હતા ? | રાષ્ટ્ર ગીત અપનાવવાનું | રાષ્ટ્રીય ધ્વજ અપનાવવાનું | રાષ્ટ્રીય ગાન અપનાવવાનું | આપેલા બધા વિકલ્પ સાચા છે. | D |
QUESTIONS | A | B | C | D | ✅ |
|---|---|---|---|---|---|
નીચેનામાંથી કોણ "ડ્રાફ્ટીંગ કમીટી" ના સભ્ય ન હતા ? | ગોપાલાસ્વામી આયંગર | કે.એમ.મુનશી | જવાહરલાલ નહેરુ | ટી.ટી.કૃષ્ણામાચારી | C |
જયારે બંધારણ બન્યું ત્યારે તેમાં કેટલા પરિશિષ્ટ હતા ? | 9 | 7 | 8 | 10 | C |
રાષ્ટ્રપતિને કોણ પદ મુક્ત કરી શકે છે ? | વડાપ્રધાન | વિધાનસભા | વિધાન પરિષદ | સંસદ | D |
રાષ્ટ્રપતિ કટોકટી કયારે જાહેર કરતા હોય છે ? | યુદ્ધ અથવા બહારના આક્રમણ સમયે | રાજયો જ્યારે બંધારણનું પાલન ન કરે ત્યારે | નાણાકીય સ્થિતિ ખરાબ થઇ જાય ત્યારે | બધા વિકલ્પો સાચા છે. | D |
રાષ્ટ્રપતિ પર મહાભિયોગ માટે કેટલી બહુમતી હોવી જોઈએ ? | ૧/૩ | ૨/૫ | ૨/૬ | ૨/૩ | D |
રાજ્યોમાં કયું પદ રાષ્ટ્રપતિ જેવું હોય છે ? | મુખ્યમંત્રી | ગૃહમંત્રી | નાણામંત્રી | રાજયપાલનું | D |
બંધારણ પ્રમાણે રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ પ્રમાણે "ભારતરત્ન" જેવા ખિતાબો આપે છે ? | ૩૦ | ૧૯ | ૧૮ | ૩૦ | C |
રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ પ્રમાણે લગાડવામાં આવે છે ? | ૩૫૨ | ૩૯૦ | ૩૫૬ | ૩૬૦ | C |
સોલીસીટર જનરલની નિમણુંક કોણ કરે છે ? | રાજયપાલ | વડાપ્રધાન | ઉપ-રાષ્ટ્રપતિ | રાષ્ટ્રપતિ | D |
જો મંત્રીમંડળ સંસદમાં વિશ્વાસનો મત ખોઈ બેસે તો તેને કોણ ભંગ કરે છે ? | રાજયપાલ | લોકસભા અધ્યક્ષ | રાષ્ટ્રપતિ | ઉપ-રાષ્ટ્રપતિ | C |
QUESTIONS | A | B | C | D | ✅ |
|---|---|---|---|---|---|
જેના નામ પર ભારતના બધા નિર્ણયો લેવામાં આવે તે કોણ છે ? | લોકસભા | સંસદ સભ્યો | રાષ્ટ્રપતિ | વિદેશ-મંત્રી | C |
રાષ્ટ્રપતિ હંમેશા કોની સલાહ વગર કઈ કરી શકે નહિ ? | ઉપ-રાષ્ટ્રપતિ | મુખ્યમંત્રી | રાજયપાલ | કેન્દ્રીય મંત્રીમંડળ | D |
મૃત્યુદંડને રોકવો, સજાનું સ્વરૂપ બદલવું વગેરે બાબતોમાં રાજયપાલ પાસે જે સત્તાઓ છે તે કોને મળતી આવે છે ? | સંરક્ષણ મંત્રી | રાષ્ટ્રપતિ | વડાપ્રધાન | મુખ્યમંત્રી | B |
ક્ષમાદાન માટે રાષ્ટ્રપતિને અરજી કેટલી વાર કરી શકાય છે ? | બે વખત | પાંચ વખત | ત્રણ વખત | માત્ર એક વખત | D |
રાષ્ટ્રપતિ ક્ષમાદાન આપે ત્યારે તે કોની સાથે ચર્ચા વિચારણા કરતા હોય છે ? | મુખ્યમંત્રી સાથે | રાજયપાલ સાથે | ઉપ-રાષ્ટ્રપતિ સાથે | કેન્દ્રીય મંત્રીમંડળ સાથે | D |
બ્રિટનમાં જેવી રાજાની સ્થિતિ છે તેવી, ભારતના બંધારણ પ્રમાણે કયા પદાધિકારીની હોય છે ? | મુખ્યમંત્રી | ઉપ-રાષ્ટ્રપતિ | રાષ્ટ્રપતિ | વડાપ્રધાન | C |
બંધારણ પ્રમાણે ભારતીય સંઘના કામકાજ માટે એક "પ્રમુખ" હશે, તે કયા નામ થી ઓળખાય છે ? | ઉપ-રાષ્ટ્રપતિ | મુખ્યમંત્રી | રાષ્ટ્રપતિ | વડાપ્રધાન | C |
ક્ષમાદાન માટે રાષ્ટ્રપતિને અરજી કેટલી વાર કરી શકાય છે ? | ત્રણ વખત | પાંચ વખત | બે વખત | માત્ર એક વખત | D |
રાષ્ટ્રપતિ ક્ષમાદાન આપે ત્યારે તે કોની સાથે ચર્ચા વિચારણા કરતા હોય છે ? | મુખ્યમંત્રી સાથે | રાજયપાલ સાથે | ઉપ-રાષ્ટ્રપતિ સાથે | કેન્દ્રીય મંત્રીમંડળ સાથે | D |
બ્રિટનમાં જેવી રાજાની સ્થિતિ છે તેવી, ભારતના બંધારણ પ્રમાણે કયા પદાધિકારી હોય છે ? | ઉપ-રાષ્ટ્રપતિ | વડાપ્રધાન | મુખ્યમંત્રી | રાષ્ટ્રપતિ | D |
QUESTIONS | A | B | C | D | ✅ |
|---|---|---|---|---|---|
બંધારણ પ્રમાણે ભારતીય સંઘના કામકાજ માટે એક "પ્રમુખ" હશે, તે કયા નામ થી ઓળખાય છે ? | ઉપ-રાષ્ટ્રપતિ | વડાપ્રધાન | મુખ્યમંત્રી | રાષ્ટ્રપતિ | D |
યુદ્ધ અને યુદ્ધની સમાપ્તિની જાહેરાત કોણ કરે છે ? | ઉપ-રાષ્ટ્રપતિ | વડાપ્રધાન | રાષ્ટ્રપતિ | મુખ્યમંત્રી | C |
મૃત્યુદંડને પણ કોણ ક્ષમા કરી શકે છે ? | વડાપ્રધાન | મુખ્યમંત્રી | રાષ્ટ્રપતિ | સંરક્ષણ મંત્રી | C |
સંસદ દ્વારા પસાર કરેલ ખરડાને કોણ મંજુરી આપે તો કાયદો બની જાય છે ? | પ્રધાનમંત્રી | ગૃહમંત્રી | ઉપ-રાષ્ટ્રપતિ | રાષ્ટ્રપતિ | D |
સૈન્ય ન્યાયાલય દ્વારા આપેલી સજાને કોણ પરિવર્તિત કરી શકે છે ? | મુખ્યમંત્રી | રાજયપાલ | રાષ્ટ્રપતિ | પ્રધાનમંત્રી | C |
અનુચ્છેદ ૧૬૧ પ્રમાણે કોણ ક્ષમા આપી શકે છે ? | રાષ્ટ્રપતિ | મુખ્યમંત્રી | રાજયપાલ | વડાપ્રધાન | C |
રાષ્ટ્રપતિના કાર્યક્રમ માટે કયા અનુચ્છેદમાં વર્ણન કરવામાં આવ્યું છે ? | અનુચ્છેદ ૫૫ | અનુચ્છેદ ૬૦ | અનુચ્છેદ ૭૫ | અનુચ્છેદ-૫૬ | D |
રાષ્ટ્રપતિને કયા મામલાઓમાં ક્ષમા આપવાની સત્તાઓ મળેલી છે ? | મૃત્યુદંડમાં | કોઈપણ અપરાધ ગુનાના દંડમાં | સૈન્ય ન્યાયાલય દ્વારા આપેલા દંડમાં | બધા વિકલ્પો સાચા છે. | D |
રાષ્ટ્રપતિને કયો અનુચ્છેદ ક્ષમા આપવા માટેની સત્તા આપે છે ? | અનુચ્છેદ ૧૪૨ | અનુચ્છેદ ૭૫ | અનુચ્છેદ ૧૪૦ | અનુચ્છેદ ૭૨ | D |
કોના માટે વટહુકમ બહાર પાડી શકાતો નથી ? | દેશના રક્ષણ માટે | અર્થ વ્યવસ્થાના નિર્ણયો કરવા માટે | કરમાં વધારો કરવા માટે | બંધારણમાં સંશોધન કરવા માટે | D |
No comments:
Post a Comment